Welcome to Shree Bhavnagar Nagrik Sahakari Bank Ltd.
For ATM Blocking: 1800-1236-230 or 1800-5327-444

Nokariyat Loan / Personal Loan

  • આવા પ્રકારનું ધિરાણ વ્યવહારિક ખર્ચ ,આકસ્મિક ખર્ચ માટે લઇ શકાશે.
  • અન્ય બેંક કે સંસ્થામાંથી મેળવવામાં આવેલ લોન ચૂકતે કરવા માટે લઇ શકશે .
  • આવી લોન મેળવનાર બેન્કનો સભાસદ હોવો જોઈએ .
  • લોન મેળવનાર વ્યક્તીની ઉમર ૧૮વર્ષથી વધુની હોવી જોઈએ.
  • લોની અરજદારે આવકના આધાર તરીકે નોકરીદાતા દ્વારા આપવામાં આવત છેલ્લા ત્રણ માસની પગાર સ્લીપ,બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ નું.૧૬ અથવા ITR આપવાનું રહેશે.
  • અરજદાર નોકરિયાત સભાસદ જે સંસ્થામાં નોકરી કરતા હોઈ તે સંસ્થા તરફથી કાયદાની કલમ ૫૦ અન્વયે લોનના હપ્તાની કપાત કરવા અંગે બેંક દ્વારા નિયત કરવામાં આવેલ બાહેંધરીપત્રક કે અધિકાર્પત્રક આવીસંસ્થાઓએ આપવાનો રહેશે.
  • આ પ્રકારની લોન સરકારી ,અર્ધસરકારી ,પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU),મલ્ટીનેશનલ કંપની(MNC),લીમીટેડ કંપની ,પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં કાર્યરત કર્મચારીઓ માટે છે.
  • પગારની નિયમિતતા ચકાસવા છેલ્લા ૨ વર્ષનું બેંક સેલેરી એકાઊંટ સ્ટેટમેન્ટ અથવા PF સ્ટેટમેંટ વગેરેને ચકાસીને આપવામાં આવશે.
  • લોની અરજદારે બેંક માન્ય બે સભાસદ જામીન આપવાના રહેશે
  • વ્યાજનો દર ચુકવણી સમયે બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરવામાં આવેલ હોઈ તે ચૂકવવાનો રહેશે.વ્યાજદરમાં બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જે વધારે કે ઘટાડો કે નિયમોમાં ફેરફાર કરવામાં આવે તે લોનના સમયગાળા દરમ્યાન લાગુ પાડવાનો રહેશે.જે લોન લેનાર એ માન્ય રાખવાનો રહેશે
  • લોની અરજદારની નિવૃત્તિ સમય મર્યાદાને ધ્યાને લઈને લોન મંજુર કરવામાં આવશે.
  • અરજદારની કુલ આવક પેઈકી તેની હાલની માસિક કપાત તેમજ પ્રપોઝ લોન હપ્તાની રકમ મળી ૬૦% કપાત મર્યાદા ધ્યાને લેવામાં આવશે.

🔸સરકારી, અર્ધસરકારી ઓફિસોમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન,અન્ય ઓફિસોમાં કામ કરતા પગારધાર નોકરીયાતોને ધિરાણ સુવિધા નાના, મોટા ખર્ચાઓને પહોંચી વળવા – અન્ય દેવા ચુકવવા અંગે જરૂરીયાત માટે,એક સરળ અને ઝડપી પ્રક્રિયા – ઓછામાં ઓછું પેપર વર્ક ઘટતી જતી બાકી રકમ ઉપર વ્યાજ, નોકરીયાતના પગારમાંથી નિયમિત હપ્તો કાપવાનો અધિકાર પત્ર જે તે ઓફિસના અધિકૃત અધિકારીએ આપવો અનિવાર્ય છે.
🔸 વ્યાજદર ૧૨ %

ક્રમ લોન રકમ વ્યાજ દર હપ્તાની સંખ્યા હપ્તાની રકમ (પ્રતિ ₹10,000/- ઉપર)
1 ₹50,000 સુધી 12.00% 36 ₹332/-
2 ₹50,000 સુધી 12.00% 60 ₹222/-
3 ₹50,001 થી ₹1 લાખ સુધી 12.00% 12 ₹196/-

🔸વધુ માહિતી માટે નજીકની શાખાના મેનેજરશ્રીનો સંપર્ક કરો.


 

DICGC Assurance

|

Shree Bhavnagar Nagarik Sahakari Bank Ltd. is secured with DICGC Insurance.

Quick Connect

Account Balance Missed Call Number: 7878706968

For Complaint : Click Here

Head Office Address

Plot No. 993-B, 993-A-1-B, Nr. Dawn Chock, Krishnanagar, Bhavnagar. 364001

Office Hour

All Working Days:
(10:00 AM – 5:00 PM)

Copyright @ 2025 Shree Bhavnagar Nagarik Sahakari Bank Ltd. All Rights Received.